Surprise Me!

સુરેન્દ્રનગર:  3 ખનિજ માફિયાઓ સામે કાર્યવાહી, 1 હજાર કરતા વધુની ખનીજ ચોરી કરી હોવાનું આવ્યું સામે

2026-06-01 306 Dailymotion

થાનગઢના જામવાળી ગામના વિઠ્ઠલભાઈ, રાહુલભાઈ અને રણુભાઈ અલગોતર સામે કાર્યવાહી, સરકારી અને ગૌચર જમીનો પર ગેરકાયદેસર ખોદકામ કરતા હતા.